માનવજાતિએ પરમેશ્વરનો ડર માનવો જોઈએ અને પરમેશ્વરની શિક્ષાઓ પ્રમાણે ન્યાયી જીવન જીવવું જોઈએ,
તેનું કારણ સ્વર્ગના અનંત રાજ્યમાં સદા સુખી થવું છે, જેની પરમેશ્વરે પ્રતિજ્ઞા કરી છે.
એટલે પ્રેરિત પાઊલે કહ્યું કે તે વિશ્વાસનું ધ્યેય એટલે આત્માઓના તારણ માટે દોડ્યો.
આપણા વિશ્વાસનું લક્ષ્ય, આપણી આત્માઓના તારણ તરફ આપણું નેતૃત્વ કરવા માટે,
ખ્રિસ્ત આન સાંગ હોંગ શરીરમાં બીજી વાર આ પૃથ્વી પર આવ્યા અને નવા કરારના પાસ્ખાને પુનઃસ્થાપિત કર્યો,
જેને ઈ.સ 325 માં નાબૂદ કરવામાં આવ્યો હતો.
આ શિક્ષાને અનુસરીને કે પવિત્ર આત્મા પાસ્ખા વગર આપણી અંદર નિવાસ નથી કરી શકતો,
વિશ્વભરમાં ચર્ચ ઓફ ગોડના સભ્યો પાસ્ખાપર્વને પવિત્ર માને છે.
જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય: . . . અને તમે તમારા વિશ્વાસનું ફળ, એટલે તમારા આત્માઓનું તારણ પામો છો. 1 પિતર 1:7–9
એ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું, ને આ જીવન તેમના પુત્રમાં છે. 1 યોહાન 5:11
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ