જ્યારે ઇસ્રાએલી મિસરની ગુલામીથી મુક્ત થયા, જ્યારે તેમણે કનાન દેશમાં પ્રવેશ કર્યો,
જ્યારે રાજા યોશિયા અને રાજા હિઝકિયા, જે મૂર્તિઓની પૂજા કરતા હતા,
પરમેશ્વર તરફ પાછા ફર્યા, અને જ્યારે ઇસ્રાએલીઓ કેદમાંથી મુક્ત થયા, ત્યારે પણ પાસ્ખાપર્વ કેન્દ્રમાં હતો.
તે સમયની જેમ, આજે પણ પરમેશ્વરનું ઉદ્ધારનું કાર્ય પાસ્ખાપર્વ દ્વારા પ્રગટ થઇ રહ્યું છે.
બે હજાર વર્ષ પહેલા, નવા કરારનો પાસ્ખાપર્વ, જેને ઈસુ તેમના શિષ્યો સાથે મનાવવાની ઘણી ઈચ્છતા રાખતા હતા,
ઈ.સ 325 માં ધર્મ અને રાજનીતિની મિલીભગતના કારણે નાબૂદ કરી દેવામાં આવ્યો અને અંધકારમાં ગાયબ થઈ ગયો;
જોકે, જેમ ભવિષ્યવાણી કરવામાં આવી છે, ખ્રિસ્ત આન સાંગ હોંગ આવ્યા અને પાસ્ખાપર્વ દ્વારા ઉદ્ધારના કાર્યની શરૂઆત કરી.
તેમણે તેઓને કહ્યું, “[મરણ] સહ્યા પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઇચ્છા હતી.”
લૂક 22:15
અને બેખમીર રોટલીના [પર્વને] પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું,
“તમારે માટે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઇચ્છા છે?”
ત્યારે તેમણે કહ્યું. “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે,
મારો સમય પાસે આવ્યો છે; હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્ખા પાળવાનો છું.’ ”
માથ્થી 26:17–18
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ