માનવજાતિ હવે શોક, દર્દ, અને દુઃખથી ભરેલી દુનિયામાં જીવી રહી હોવાથી,
તેથી પરમેશ્વર આપણને સ્વર્ગનું રાજ્ય આપવા ઈચ્છે છે જ્યાં મૃત્યુ, દર્દ, કે શોક નથી,
પણ અનંત આનંદ, ઉલ્લાસ, અને ખુશીઓ વહેશે, આ પરમેશ્વરની યોજના છે.
સ્વર્ગના રાજ્યમાં આશિષોને એકઠા કરવાનું રહસ્ય એ છે કે નવા કરારના મધ્યસ્થ તરીકે આવેલા
ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર, જે નવા કરારની વાસ્તવિકતા છે,
તેમના અનુસરણમાં સાબ્બાથ અને પાસ્ખા જેવા પર્વોનું પાલન કરવામાં આવે.
સૈન્યોના ઈશ્વર યહોવાએ સમ ખાઈને કહ્યું છે, “જે પ્રમાણે મેં ધારણા કરી છે
તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે ઠરાવ કર્યો છે તે કાયમ રહેશે: . . .”
યશાયા 14:24
“તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી;
તેમ જ શોક કે રુદન કે દુ:ખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે.”
પ્રકટીકરણ 21:4
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ