પરમેશ્વરના વચનની આજ્ઞાકારીતા સંપૂર્ણ વિશ્વાસથી જ શક્ય છે,
અને ગિદિયોન, પિતર અને કાનાના લગ્નની વાર્તાઓ દ્વારા,
પરમેશ્વરે આપણને તે અદ્દભુત આત્મિક કાર્ય બતાવ્યું જે આજ્ઞાકારીતા દ્વારા થાય છે.
લોકોએ પોતાના વિચારોને ત્યાગવા જોઈએ અને સંપૂર્ણ રીતે પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરવું જોઈએ
તેનું કારણ આ છે કે ઇઝરાયલીઓની મિસરથી કનાન સુધીની યાત્રાની જેમ,
પરમેશ્વર ભવિષ્ય જુએ છે અને આપણને આશીર્વાદના માર્ગ પર દોરે છે.
જેઓ આજ્ઞા પાળે છે, તેમને પરમેશ્વર તેમના રહસ્યો પ્રગટ કરે છે અને પવિત્ર આત્મા પ્રદાન કરે છે.
આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું.
મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ.
પૂર્વથી ગીધ પક્ષીને, એટલે દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને, હું બોલાવનાર છું;
હું બોલ્યો છું, અને તે પાર પણ પાડીશ; મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ.
યશાયા 46:10–11
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ