આ પ્રોટીન-આધારિત શરીરમાં, જીવિત જન્મ લેવાની સંભાવના,
સતત ચાલીસ વાર લોટરીનું પ્રથમ ઇનામ જીતવાથી પણ ઓછી છે.
આખી બાઇબલમાં, જો આપણે અનંતજીવન પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય
તો પરમેશ્વરના વચનોમાં મનસ્વી રૂપથી કોઈ વધારો કે કાઢી ન નાખવા પર ભાર આપતા,
તે ખૂબ ચોકસાઈથી નોંધ કરવામાં આવ્યા છે.
ઇસુ અને પ્રથમ ચર્ચના પ્રેરિતોએ જે પણ અવલોકન કર્યું તે બધું ચર્ચ ઓફ ગોડમાં સચવાયેલું છે.
પ્રેરિત પાઉલ અને યોહાને કહ્યું, “ચોક્કસ આપણી પાસે માતા પરમેશ્વર છે,”
અને તેઓ આપણને આ વિશે પણ પ્રબુદ્ધ કરે છે કે માતા પરમેશ્વર,
જે આત્મિક હવા છે, માનવજાતિને અનંત જીવન આપે છે.
આ પુસ્તકમાંનાં ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગન દઈને કહું છું,
“જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે.
વળી જો કોઈ આ ભવિષ્યવચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે
તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી,
એટલે આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી, કાઢી નાખશે.”
પ્રકટીકરણ 22:18–19
અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; . . .”
એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું,
ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે . . . તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યાં.
ઉત્પત્તિ 1:26–27
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ