પવિત્રસ્થાન અને પડદો, જેને મૂસાએ સ્વર્ગીય પવિત્રસ્થાનની એક પ્રતિ તરીકે બનાવ્યું, ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે,
અને પરમપવિત્રસ્થાન સ્વર્ગીય યરૂશાલેમ માતાને દર્શાવે છે.
પવિત્રસ્થાન દ્વારા, પરમેશ્વરે આપણને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરને સમજવાની મંજૂરી આપી.
પ્રબોધકોએ સાક્ષી આપી કે માનવજાતિ મંદિરમાંથી વહેતા જીવનના જળ દ્વારા જીવન પ્રાપ્ત કરી શકે છે.
લગભગ 2,000 વર્ષ પહેલા, ઈસુએ, જે મંદિર છે, માંડવના પર્વના છેલ્લા દિવસે જીવનનું જળ પ્રાપ્ત કરવા માટે પોકાર્યું, અને બાઇબલમાં આ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે પવિત્ર આત્માના યુગમાં, આત્મા અને કન્યા, જે પવિત્રસ્થાન અને પરમપવિત્રસ્થાનની વાસ્તવિકતા છે, આ પૃથ્વી પર આવશે અને જીવનના જળ દ્વારા માનવજાતિને ઉદ્ધાર આપશે.
ત્યારે યહૂદીઓએ કહ્યું, “આ મંદિરને બાંધતાં છેંતાળીસ વર્ષ લાગ્યાં છે, અને શું તમે એને ત્રણ દિવસમાં ઊભું કરશો?”
પણ તે તો પોતાના શરીરરૂપી મંદિર વિષે બોલ્યા હતા.
યોહાન 2:20–21
આત્મા અને કન્યા કહે છે, “આવો!” અને જે સાંભળે છે તે કહે, “આવો!” જે તરસ્યો છે તેને આવવા દો;
અને જે ઈચ્છે છે તે જીવનના જળની મફત ભેટ લે.
પ્રકટીકરણ 22:17
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ