બાઇબલ સાક્ષી આપે છે કે સાંસારિક વસ્તુઓ અને સ્વર્ગીય વસ્તુઓ વચ્ચેનો સંબંધ
એક પ્રતિરૂપ અને તેની વાસ્તવિકતા જેવો છે.
તેનો અર્થ છે કે આપણે સાંસારિક કૌટુંબિક પ્રણાલી દ્વારા સ્વર્ગીય કૌટુંબિક પ્રણાલી વિશે જાણી શકીએ છીએ.
બાઇબલ કહે છે કે જેમ આપણા શારીરિક પિતા છે, તેમ આપણી પાસે આપણી આત્માઓના પિતા છે.
આ ઉપરાંત, સ્વર્ગીય બાળકોને જીવન આપનાર માતા પરમેશ્વરનું અસ્તિત્વ આપણને જણાવવામાં આવ્યું છે.
પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે.
ગલાતીઓ 4:26
પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરે નવા કરારના પાસ્ખામાં પોતાનું માંસ અને લોહી મૂક્યું
અને તેને પાળનારાઓને તેમની સંતાન થવા દીધા.
પરમેશ્વરની સંતાનોને પરમેશ્વરના વારસ તરીકે સ્વર્ગમાં સર્વ મહિમા પ્રાપ્ત થશે.
તેથી, પરમેશ્વરની સંતાન બનવાનો આશિષ અમૂલ્ય છે.
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ