શરૂઆતથી, પરમેશ્વરે યુગોને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના યુગમાં વિભાજીત કરીને આપણા ઉદ્ધારની યોજના બનાવી,
અને દરેક યુગમાં પરમેશ્વરનો ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે ઉદ્ધારકર્તાના સાચા નામથી સ્તુતિ અને પ્રાર્થના કરનારાઓને મંજૂરી આપી.
માત્ર તે જેઓ પવિત્ર આત્માના યુગમાં ખ્રિસ્ત આન સાંગ હોંગ, ઈસુનું નવું નામ,
અને નવી યરૂશાલેમ માતા પરમેશ્વરને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કરે છે, તેઓ જ ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે છે,
જેમ મૂસાએ યહોવાને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કર્યા અને પ્રથમ ચર્ચે ઈસુને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કર્યા.
જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ, . . .
અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી
આકાશમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.
પ્રકટીકરણ 3:12
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ