મનુષ્ય સંસારમાં પેદા થાય છે, પરંતુ તે મૃત્યુથી નથી બચી શકતો.
મનુષ્ય સંસારમાં પેદા થાય છે અને મરી જાય છે, ને પછી બીજો મનુષ્ય પેદા થાય છે અને મરી જાય છે.
તો, ઉત્પત્તિથી લઈને અત્યાર સુધીમાં કેટલા લોકો પેદા થયા છે અને મરી ગયા છે?
જો કે મનુષ્યને આખી સૃષ્ટિનો સ્વામી કહેવામાં આવે છે,
પરંતુ અંતમાં તે આખી સૃષ્ટિનો સ્વામી નહિ પણ ફક્ત મૃત્યુનો દાસ છે.
આખી સૃષ્ટિનો સ્વામી કેમ મૃત્યુનો દાસ બની ગયો છે?
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ